પીએમ સૂર્યોદય યોજના | PM Suryoday Yojana
PM સૂર્યોદય યોજના ગુજરાત 2025 | PM Suryoday Yojana
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2025 | Pradhan Mantri Suryoday Yojana 2025 : આપણા દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના કુટુંબને જેવો વીજળીની સમસ્યાથી પરેશાન થાય છે જેમાં કે વીજળીનું બિલ વધારે આવવું અને ક્યારેક વીજળી કપાઈ પણ જાય છે. હવે સરકારે પીએમ સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ભારત સરકાર દ્વારા કુલ 1 કરોડ ગરીબ કુટુંબના ઘર ની છત પર સોલાર લગાવવામાં આવશે જેમાં વીજળીની સમસ્યાઓ દૂર થઈ જશે. જાણીએ કે પીએમ સૂર્યોદય યોજના શું છે તેનો લાભ કોણ લઈ શકે છે તેના માટે જરૂરી ડોક્યુમેંટ્સ શું છે અને યોજના માટે અરજી કેવી રીતે કરવી? આ બધી વસ્તુ જાણવા માટે તમે આ આર્ટિક્લ્ને અંત સુધી વાંચજો. PM Suryoday Yojana Official Website Pm Suryoday yojana 2025 apply online प्रधानमंत्री सूर्योदय योजना Online Apply PM Suryoday Yojana Login PM Suryoday Yojana Status Check सूर्योदय योजना में कितना पैसा लगेगा? PM Surya Ghar Yojana प्रधानमंत्री सौर ऊर्जा योजना
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના Gujarat | Pradhan Mantri Suryoday Scheme
- યોજના નું નામ - પીએમ સૂર્યોદય યોજના
- કોના દ્વારા શરૂ કરવામાં આવી - કેન્દ્ર સરકાર
- યોજના ક્યારે શરૂ કરવામાં આવી - 22 જાન્યુઆરી 2024
- લાભાર્થી - ગરીબ અને નાણાકીય રીતે નબળા પરિવાર
- મળવાપાત્ર સહાય - ઘર ની છત પર સોલર
- અરજી પ્રોસેસ - ઓનલાઇન
યોજના નો ઉદેશ્ય
આ યોજનાનો હેતુ ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના વીજ બિલમાં ઘટાડો કરવાનો છે.
યોજના માટે કોણ લાભ લઈ શકે
- આ સ્કીમ માટે અરજી કરવા માટે, કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જે નીચે મુજબ છે –
- અરજી કરનાર ભારતના વતની હોવા જોઈએ,
- અરજી કરનારપરિવારની વાર્ષિક આવક રૂ 1 લાખથી રૂ 1.50 લાખથી વધુ ન હોવી જોઈએ,
- કુટુંબનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.
- ઉપરોક્ત તમામ યોગ્યતાઓને પૂર્ણ કરીને, તમે આ યોજના માટે અરજી કરી શકો છો અને તેના લાભો મેળવી શકો છો.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ગુજરાત ના ફાયદા
PM Suryodaya Yojana માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે.
- ભારત સરકાર દ્વારા એક કરોડ ગરીબ કુટુંબના ઘરોની છત ઉપર સોલાર લગાવવામાં આવશે
- વીજળીના બિલમાં બચત થશે
- ચોવીસ કલાક વીજળી મળી રહેશે
- પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ
- સરકાર દ્વારા સબસીડી પણ મળશે
- 25 વર્ષ સુધી સોનાર પેનલ માટે તમારે મેન્ટેનન્સ ની જરૂર પડતી નથી
જરૂરી દસ્તાવેજ
પીએમ સૂર્યોદય યોજના ગુજરાત માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.
- આધાર કાર્ડ
- વીજળી બિલ
- આવક નો દાખલો
- મોબાઇલ નંબર
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- રેશન કાર્ડ
પ્રધાનમંત્રી સૂર્યોદય ગુજરાત માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- પીએમ સૂર્યોદય યોજના માટે અરજી કરવા માટે તમારે સૌ પહેલા https://solarrooftop.gov.in ની પોર્ટલ ઉપર જવાનું રહેશે.
- પછી તમારે Apply For Solar Rooftop ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે અરજી કરવા માટે નોધણી કરવાનું રહેશે. જેમાં તમારો રાજ્ય અને જિલ્લો સિલેક્ટ કરી, વીજળી નું બિલ નંબર નાખવાના રહેશે.
યોજનાની મહત્વપૂર્ણ લિંક્સ
- અધિકૃત પોર્ટલ - અહીં ક્લિક કરો
- હોમ અહીં - ક્લિક કરો
- Email ID- rts-mnre@gov.in
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણી પોસ્ટ કરો