વનબંધુ કલ્યાણ યોજના : આ યોજના અંતર્ગત ફ્રી શાકભાજી બિયારણ અને મફત DAP ખાતર મળશે , જાણો માહિતી

વનબંધુ કલ્યાણ યોજના : આ યોજના અંતર્ગત ફ્રી શાકભાજી બિયારણ અને મફત DAP ખાતર મળશે , જાણો માહિતી 

Vanbandhu Kalyan Yojana Vanbandhu kalyan yojana in gujarati dsag sahay.gujarat.gov.in login E Samaj Kalyan iKhedut E kutir status Tribal Development Department Gujarat E nirman
Short Briefing - E vanbandhu awas yojana status, વનબંધુ કલ્યાણ યોજના 2024, વનબંધુ કલ્યાણ યોજના pdf, વનબંધુ કલ્યાણ યોજના બીજું નામ , ઈ વનબંધુ પોર્ટલ, વનબંધુ કલ્યાણ યોજના 2007, વનબંધુ કલ્યાણ યોજના ગુજરાત, વનબંધુ કલ્યાણ યોજના ક્યારે શરૂ થઈ, 

Vanbandhu Kalyan Yojana 2024-25 in Gujarati રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને આદિજાતિ સમુદાયના ખેડૂતો, પશુપાલકોના કલ્યાણ માટે શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય આદિવાસી લાભાર્થીઓને મફતમાં મકાઈ, શાકભાજી અને DAP ખાતરની કીટ પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો છે.

વનબંધુ કલ્યાણ યોજના 2024-25 વનબંધુ કલ્યાણ પહેલ ક્યારે શરૂ થઈ વનબંધુ કલ્યાણ સ્કીમ બીજું નામ વનબંધુ કલ્યાણ આવાસ યોજના 2024-25 વનબંધુ કલ્યાણ પહેલ 1 વનબંધુ કલ્યાણ યોજના ગુજરાત આદિવાસી યોજના આદિજાતિ વિકાસ સ્કીમ pdf

ક્યારે શરૂ થઈ વનબંધુ કલ્યાણ યોજના ? Vanbandhu Kalyan Yojana 2024-25 in Gujarati

વનબંધુ કલ્યાણ પહેલની ની શરૂઆત 27મી ફેબ્રુઆરી 2007 ના રોજ શરૂ કરવામાં આવી હતી વનબંધુ કલ્યાણ સ્કીમ ગુજરાતમાં 2 તબક્કો 9 ઓગસ્ટ 2021 ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો

વન બંધુ કલ્યાણ યોજના નો ધ્યેય જાણો

વન બંધુ કલ્યાણ યોજના નું મુખ્ય હેતુ છે કે આદિજાતિના લોકો છે તેમને કુટુંબની આવક ડબલ કરવાની અને છે રોજગારી આપવાની છે જે ઉદ્યોગો સ્થાપવામાં સહાયતા કરી શકે છે

વનબંધુ કલ્યાણ યોજના ની પાત્રતા 

વન બંધુ કલ્યાણ સ્કીમ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી એક પહેલ છે જે યોજનામાં અનુસૂચિત જનજાતિના લોકો ભાગ લઈ શકે છે અને તેમને ફાયદો મેળવી શકે છે જે ખેડૂતો આદિજાતિના ખેડૂતો તેમને બંધુક કલ્યાણ યોજના નો ફાયદો આપવામાં આવશે અને જેમને BPL રાસન કાર્ડ છે તેમને 0 થી 20 સુધી સ્કોર હશે તે લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે અને સૂચિમાં લોકોને પરિવારને એક કીટ આપવામાં આવશે જેમાં કીટમાં રૂ250 નો ભાવ જમા કરવાનો રહેશે

વનબંધુ કલ્યાણ પહેલમાં મળતા લાભ જાણો

બંધુ કલ્યાણ યોજના છે તેમાં કૃષિ વિવેકીકરણ પહેલ 2024-25 માં જાહેર કરવામાં આવેલી આદિજાતિના લોકો છે તેમને ખેતી માટે મકાઈ શાકભાજી બિયારણો ખરીદવા માટે તેમને ફ્રી સબસીડી આપવામાં આવશે જેમ કે 50 કિલોગ્રામ DAP ખાતર હશે તો એક થેલી અને 50 કિલોગ્રામ ફ્રોમ ખાતર હશે તો 1 થેલી ની કીટ વધારે આપવામાં આવશે વન બંધુ કલ્યાણ યોજનામાં આવતા જિલ્લાઓ અરવલ્લી મહીસાગર બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર જેવા જિલ્લાના લોકોને આ બિયારણ માટે મદદ આપવામાં આવે છે જેમ કે નવસારી વલસાડ ડાંગ નરમદા ભરૂચ તાપી સુરત જિલ્લાઓમાં લાભાર્થીઓને શાકભાજીના બિયારણ ઉપર ગ્રાન્ટ આપવામાં આવે છે

વનબંધુ કલ્યાણ યોજના માટે અગત્યના દસ્તાવેજ

  • રેશનકાર્ડ અને આધારકાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર 
  • વિધવા નું સર્ટિફિકેટ
  • પીવીટીજી/એફ આર એ/બીપીએલ નું સર્ટિફિકેટ
  • પાસબુક OR કેન્સલ ચેક ની નકલ
  • ફોન નંબર

વનબંધુ કલ્યાણ યોજના અરજી કરો આ રીતે ??

  1. ગુગલમાં જઈને “Dsag Sahay Gujarat” શોધો અને https://dsag.gujarat.gov.in/ પોર્ટલ ખોલો.
  2. પછી “લાભાર્થી રજીસ્ટ્રેશન” પર ક્લિક કરો.
  3. “યોજનાનું નામ પસંદ કરો” માંથી “કૃષિ વૈવિધ્યકરણ યોજના” સિલેક્ટ કરો અને “Submit” ઓપ્શન પર ક્લિક કરો.
  4. લાભાર્થીનું ઓનલાઈન અરજી પત્રક ખુલશે.
  5. અંગત માહિતી, રેશનકાર્ડ, બીપીએલ કાર્ડ, જમીનની ઝેરોક્ષ, આધારકાર્ડ નંબર , સરનામું, ફોન નંબર વગેરે ની માહિતી ભરો.
  6. જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને “Submit” ઓપ્શન પર ક્લિક કરો.
  7. ઓનલાઈન અરજી નંબર નોંધી રાખો.

Related Posts

ટિપ્પણી પોસ્ટ કરો